પોસ્ટ્સ

ચંદ્ર પર રેંટિયો

છબી
   ચંદ્ર પર રેંટિયો  ખરેખર છે  રેંટિયો કાંતતા ડોશી માં ચંદ્ર પર છે તે માન્યતા સાચી છે    આપણો ભારત દેશ માન્યતાઓ નો દેશ છે. આપણી ઘણી બધી માન્યતાઓ માંથી આધુનિક શોધો થયેલી છે અને તે સાચી માલૂમ પડી છે. એવીજ ઍક માન્યતા વિશે આપણે  Jankari મેળવશું તે માન્યતા છે--   ચંદ્ર પર ડોશી રેંટિયો કાંતે છે  ચંદ્ર આપણો પાડોશી છે. તે પૃથ્વી નો ઉપગ્રહ છે. ઉપગ્રહ એટલે પૃથ્વી નાં ગરૂત્વાકર્ષણ ને લીધે તેની ફરતે ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે તે. જેમ પૃથ્વી ને બે ભ્રમણ કક્ષા છે,એ તે તેની ધરી પર ફરે. પૃથ્વી 24 કલાક માં એક ભ્રમણ આંટો ફરે છે જેના થી રાત અને દિવસ થાય છે. બીજી ભ્રમણ કક્ષા તે સૂર્ય ની પ્રદક્ષિણા છે તે.પૃથ્વી 365 દિવસ માં સૂર્ય ની ફરતે એક પ્રદક્ષિણા પુરી કરે છે જેને એક વર્ષ તરીકે ઓળખવામાંઆવે છે.પૃથ્વી ની સાથે સાથે ચંદ્ર પણ હોય તે સ્વાભાવિક છે. પૃથ્વી ઉપરથી ચંદ્ર જોતાં તેમાં એક ડોશી માં રેંટિયો કાંતતા દેખાય છે.પુર્વજો પાસે થી પણ આપણે સાંભળતા આવ્યા છીએ કે ચાંદા ઉપર ડોશી રેંટિયો કાંતે છે. શું આ માન્યતા સાચી છે ? નાં આ માન્યતા  તદ્દન ખોટી છે.ચંદ્ર ઉપરની મોટી મોટ...

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

છબી
મારુ જીવન એજ મારો સંદેશ : ગાંડુબાપા ગાંડુબાપા નું જીવન ચરિત્ર, Biography  કર્મ એજ ધર્મ સત્ય ઘટના             પિતૃ દેવો ભવ:ગાંડુબાપા        ગુજરાત રાજ્ય માં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા Ghantila માં એક મધ્યમ વર્ગ ના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા. જેઓને ગામ લોકો લાડથી ગાંડુબાપા નાં નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્નિ દિવાળી બા ને લાડ થી દિવાળી માં તરીકે માનથી બોલાવતા .                        માતૃ દેવો ભવ : દિવાળી માં         આમ તો ગાંડુબાપા નું ખોરડુ તેઓની ત્રણ પેઢી થી ઞામમાં આદર ભાવથી જાણીતું છે.ગાંડુબાપા ના પિતાજી ચતુરબાપા અને પ્રપિતા મહ જસમત બાપા. જસમત બાપા ના સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, ગામમાં જસમત બાપા ગામના પંચ માં સૌથી મોભી હતાં અને ગામમાં તેઓની સારી નામનાં હતી, ગામલોકો તેઓનું માન જાળવતા. ત્યારે Nava Ghantila ગામ જસમત પટેલ નું Ghantila તરીકે ઓળખવામાં આવતું હતું.           ગાંડુબાપા ના બાળપણ નો ...

ઉગતો સૂર્ય લાલ કેમ દેખાય છે? Why rising sun apear red

 સૂર્યોદય સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો કેમ દેખાય છે ? Why sun rising and sun set appear red ? સૂર્ય આપનો જીવન દાતા છે.સૂર્ય વિના જીવ સૃષ્ટિ નાશ પામે.આપણી પૃથ્વી પણ સૌરમંડલ સૂર્યમાળા નો એક ગ્રહ છે. સૂર્ય નાં ઘણાં બધાં નામો છે જેમ કે સૂર્ય,રવિ, ભાનું, આદિત્ય નારાયણ,સુરજ,ભાણ, દિનકર, ભાસ્કર,દિવાકર,પ્રભાકર વિગેરે. સૂર્ય ઉગે ત્યારે,સૂર્યોદય વખતે અને જ્યારે આથમે ત્યારે,સૂર્યાસ્ત વખતે લાલ દેખવાનું કારણ એ છે કે પૃથ્વી પર નાં વાતાવરણમાં ઘણાં પ્રકારનાં ધૂળ નાં રજકણો,ધુમાડા અને વાયુઓ નું આવરણ આવેલું હોય છે .વળી સૂર્યાસ્ત વખતે સૂર્યનાં કિરણો ઘણાં ત્રાંસા હોય છે તેથી તેનો પ્રકાશ ઝાંખો હોય છે અને આપણે નરી આંખે જોઈ શકાય છે. વાતાવરણ નાં અવરોધ અને સૂર્ય પૃથ્વી નું મિલન એટલે ક્ષિતિજ પાસે પહોંચેલ સૂર્ય આપણ ને લાલ red રંગનો દેખાય છે. *આરોગ્ય માટે ગુણકારી   વહેલી સવારે કોમળ સૂર્ય નો તડકો ખુલ્લા શરીર પર પડવાથી આપણું શરીર વિટામિન ,D, બનાવે છે. સૂર્ય વિટામિન, D, નો વિપૂલ સ્ત્રોત છે. પશ્ચિમ નાં દેશોમાં સૂર્ય પ્રકાશ લેવાં લોકો દરિયાનાં બીચ પર ખુલ્લું શરીર રાખી કોમળ સૂર્ય પ્રકાશ માં આનંદ માણે છે અને vi...

અતિ ભોજન લેવાથી શું થાય ? :Ati bhojan thi su thay

 અતિ ભોજન લેવું સારું છે ? વધારે પડતું અતિ ભોજન લેવાથી આરોગ્ય પર શું અસર થાય ? *અતિ સર્વત્ર વ્રજયેત" આ સંસ્કૃત ભાષા ની કહેવત આ કહેવત ઘણું બધું કહી જાય છે. અતિ એટલે કે વધારે પડતું. કોઇ પણ વસ્તુ નો અતિરેક હાની કારક હોય છે. તેથી ગુજરાતી ભાષા માં પણ કહેવત છે કે "અતિ ની ગતિ નહીં". વધારે પડતું ભોજન. વધારે પડતાં ઉપવાસ, વધારે પડતાં કાલ્પનિક વિચારો, વધું પડતી ઊંઘ, વધુ પડતાં ઉજાગરા, અતિ પરિશ્રમ, વધું પડતું બેઠાડું જીવન તમામ નો અતિરેક હાની પહોંચાડે છે. આપણા સમાજમાં માન્યતા છે કે વધુ ભોજન લેવાથી શરીર સારું થાય છે.તંદુરસ્તી સારી રહે છે. આ માન્યતા ખોટી છે. આપણાં શરીરને જેટલું અનુકૂળ આવે તેટલું જ માફકસર ભોજન લેવું જોઈએ. તેનાથી એક કોળીયો ભોજન વધારે લેવું આયુર્વેદ નાં મત અનુસાર  શરીર માટે નુકસાન કારક છે. Health માટે દરરોજ માફકસર નિયમિતતા જાળવી ભોજન લેવાથી શરીર પર તેની સાનુકુલ અસર જોવા મળે છે. ભોજન કેવી રીતે કરવું જોઇએ  આપણા આયુર્વેદ નાં શાસ્ત્રો મુજબ માણસે સાત્વિક એટલે કે અતિ તીખો, ખારો, ખાટો, તામસી ખોરાક લેવાથી બચવું જોઇએ. જેથી health આરોગ્ય સારું રહે છે.દરોજ નાં ખોરાકમાં દાળ ભાત,કઠોળ, ...

વાયરલ ઇન્ફેક્શન થી કેવી રીતે બચી શકાય : Vairal infection thi kevi rite bachi sakay

વાઇરલ ઇન્ફેક્શન કેમ ફેલાય છે Vairal infection સમયે શું કાળજી રાખવી  નમસ્કાર મિત્રો    આપણા ભારત દેશમાં મુખ્ય ત્રણ ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. જ્યારે જ્યારે ઍક ઋતુ બદલાય અને બીજી ઋતુ નો પ્રારભ થાય છે ત્યારે બે ઋતુ નો સાંધો હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. વાયરલ infection ને મોટે ભાગે શરદી સળેખમ ઉધરસ અને તાવ ને viral infection તરિકે ઓળખવામાં આવે છે.  Viral ઇન્ફેક્શન શાના થી થાય છે  બે ઋતુ નો સાંધો એટલે કે ઍક ઋતુ બદલાય અને બીજી ઋતુ શરૂ થાય ત્યારે, પ્રદૂષિત વાતાવરણ polution , બંધિયાર વાતાવરણમાં વધુ પડતાં માણસો સાથે રહેવાથી ફેલાય શકે છે. વાયરલ infection કેવી રીતે ફેલાય છે    વાયરલ ઇન્ફેક્શન ઍક માણસ થી બીજાને હવા મારફત અને એકબીજા ની સાથે બધિયાર સ્થળે રહેવાથી ફેલાય છે તેથી તેને વાયરલ ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. Viral ઇન્ફેક્શન નાં લક્ષણો  વાયરલ infection લાગુ પડે ત્યારે માણસ ને પેશન્ટ રોગી ને શરદી, સળેખમ ઉધરસ, નાક બંધ થઇ જવું, માથું દુખવું, તાવ કળતર, નાકમાંથી પાણી વહેવું, છીકો આવવી, બેચેની અનુભવવી, ભૂખ મરી જવી, સ્વાદ નો અભાવ લા...

સૂર્યાસ્ત વખતે સૂર્ય એકદમ કેમ ઢળતો હોય તેમ લાગે છે ? Why sun set looking like quickly ?

સૂર્યાસ્ત વખતે સાંજે સૂર્ય એકદમ કેમ ઢળતો દેખાય છે ? Why Sunset looking quickly at Sunset point ?  સૂર્યાસ્ત સમયે સૂર્ય એકદમ ઢળી જાય છે તે માન્યતા સાચી છે  આપણે સવાર સાંજ સૂર્ય પ્રકાશ ઝાંખો હોવાથી સૂર્ય સામે જોઈ શકીએ છીએ. જોકે સૂર્ય સામે તેનાં માટે નાં ખગોળીકચશ્માં પહેર્યા સિવાય જોવું આંખો માટે નુકસાનકારક છે. પણ માનવજાત પરંપરાગત સવાર સાંજ સૂર્ય દર્શન કરતી આવી છે. 🌄     સુર્ય ચંદ્ર ને ભારતમાં દેવ નો દરજ્જો આપવામાં આવ્યો છે.આમેય સુર્ય જીવસૃષ્ટિ નો પાલનહાર છે. સૂર્ય છે તો માનવજીવન, તમામ જીવસૃષ્ટિ, વનસ્પતી,પશુ પંખી, જળચર પ્રાણીઓ, ભૂચર પ્રાણીઓ,ખેચર નભચર એટલે કે આકાશમાં વિહરતા પંખીઓ, પક્ષીઓ નુ જીવનચક્ર સંભવ છે. સૂર્ય પ્રકાશ વિના તે શક્ય નથી. આમ જોઇએ તો સૂર્ય છે તો નવગ્રહ ને આપણી પૃથ્વી ધરતી માતા છે. આ બધાં સૂર્ય માળા નાં ગ્રહો છે. તે તમામ સૂર્ય ને પ્રદક્ષિણા કરે છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે તે તમામ પોતાની ભ્રમણકક્ષા માં નિર્ધારિત ભ્રમણ કક્ષા માં સંતુલન જાળવી શકે છે.તેથી સૂર્ય આપણા જીવન નો આધાર છે. તેથીજ આપણે સૂર્ય ને જાગતા દેવ તરિકે પૂજીએ છીએ. Read also,,,,, ચંદ્ર ...

નિરોગી જીવન માટે કેટલી ઊંઘ લેવી અને ક્યારે લેવી જોઈએ ? : Tandurasti mate ketli ungh jruri

 આપણે દરોજ કેટલી કલાક ઊંઘ લેવી જોઈએ ? ઊંઘ નીંદર નાં ફાયદા શું છે ? અપૂરતી ઊંઘને કારણે આરોગ્ય પર કેવી અસર થાય છે  નમસ્કાર મિત્રો, Aapni Jankari Blog પર આપનું સ્વાગત છે. આજે આપણે શરીરની તંદુરસ્તી માટે જરૂરી ઊંઘ વિશે Jankari મેળવશું. આપણા ઋષિ મુનિયોએ હજારો વર્ષ પહેલાં મનુષ્ય 100 વર્ષ તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે આયુર્વેદ ની રચનાં કરેલ છે. આપણે શું ખાવું,કેટલું ખાવું,ક્યારે ખાવું,તેમજ કેટલી ઊંઘ લેવી,ક્યારે લેવી અને કેવી રીતે લેવી તે વિશે Jankari આપેલ છે. તન મન ની તંદુરસ્તી માટે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે પણ જણાવેલ છે        આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આપણા શરિર માટે 1-- યામ 2-- પ્રાણાયામ 3-- ઉદ્યમ  4-- ઉપાર્જન  5-- આરામ  નું સંતુલન માનવ જીવન માં જરૂરી છે     આજનાં આધુનિક યુગમાં માણસ અનેકવિધ સમસ્યા થી ઘેરાયેલો રહે છે તેથી depression નો શિકાર બને છે. આની સીધી અસર તેની ઊંઘ પર પડે છે. અપૂરતી ઊંઘને કારણે Health પર તેની વિપરીત અસર જોવા મળે છે. માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તે અસહિષ્ણુ બનતો જાય છે. વાત વાત માં ગુસ્સે થઇ જાય ...