મારુ જીવન એજ મારો સંદેશ : ગાંડુબાપા ગાંડુબાપા નું જીવન ચરિત્ર, Biography કર્મ એજ ધર્મ સત્ય ઘટના પિતૃ દેવો ભવ:ગાંડુબાપા ગુજરાત રાજ્ય માં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા Ghantila માં એક મધ્યમ વર્ગ ના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા. જેઓને ગામ લોકો લાડથી ગાંડુબાપા નાં નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્નિ દિવાળી બા ને લાડ થી દિવાળી માં તરીકે માનથી બોલાવતા . માતૃ દેવો ભવ : દિવાળી માં આમ તો ગાંડુબાપા નું ખોરડુ તેઓની ત્રણ પેઢી થી ઞામમાં આદર ભાવથી જાણીતું છે.ગાંડુબાપા ના પિતાજી ચતુરબાપા અને પ્રપિતા મહ જસમત બાપા. જસમત બાપા ના સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, ગામમાં જસમત બાપા ગામના પંચ માં સૌથી મોભી હતાં અને ગામમાં તેઓની સારી નામનાં હતી, ગામલોકો તેઓનું માન જાળવતા. ત્યારે Nava Ghantila ગામ જસમત પટેલ નું Ghantila તરીકે ઓળખવામાં આવતું હતું. ગાંડુબાપા ના બાળપણ નો ...
જબ બા : ખેડૂત ની દિકરી ની કરૂણ કહાણી જબ બા ગુજરાત રાજ્ય માં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા Ghantila માં એક મધ્યમ વર્ગ ના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા. જેઓને ગામ લોકો લાડથી ગાંડુબાપા નાં નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્નિ દિવાળી બા ને લાડ થી દિવાળી માં તરીકે માનથી બોલાવતા. આમ તો ગાંડુબાપા નું ખોરડુ તેઓની ત્રણ પેઢી થી ઞામમાં આદર ભાવથી જાણીતું છે.ગાંડુબાપા ના પિતાજી ચતુરબાપા અને પિતામહ જસમત બાપા. જસમત બાપા ના સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, ગામમાં જસમત બાપા ગામના પંચ માં સૌથી મોભી હતાં અને ગામમાં તેઓની સારી નામનાં હતી, ગામલોકો તેઓનું માન જાળવતા. ત્યારે Nava Ghantila ગામ જસમત પટેલ નું Ghantila તરીકે ઓળખવામાં આવતું હતું. ગાંડુબાપા ને સંતાનોમાં સૌથી મોટી દિકરી હતી જેનું નામ જબુબેન હતું.જબુબેન નો જન્મ આશરે 1950 ની સાલમાં થયો હતો. ગામમાં બાપાનું ખોરડુ પેઢીઓ થી માણસાઈ અને સન્માન ની દ્રષ્ટિએ મોખરે.ગામ લોકો કહેતાં કે ગાંડુબાપા નાં ઘરનું માથું મોટું છે. માથું...
ગામડાં માં સવાર કેવી હોય ? Gamda ma savar, Morning in Village હું અહીંયા મારા blog Aapni Jankari Blog દ્વારા Jankari Gujarati Ma શેર કરું છું. ગુજરાત માં blog નો વ્યાપ વધુ થાય તે માટે પ્રયાસ કરું છું. મારા પિતાજી એ તેઓની કિશોરાવસ્થામાં એટલે કે 1977 થી 1982 ના પાંચ વર્ષ ના ગાળા માં જે કાવ્ય રચના કરેલ છે તે આજે હું Aapni Jankari Blog ના માધ્યમ થી share કરી રહ્યો છું. તો ચાલો પપ્પા ની કાવ્ય રચનાઓ જોઈએ તેમના પોતાના જ શબ્દોમાં. " મને નાનપણથી સાહિત્યમાં રસ છે. મેં પણ થોડી કાવ્ય રચના કરેલ છે. જે નીચે મુજબ છે. મેં મારી પ્રથમ કાવ્ય રચના જ્યારે હું ધોરણ10 SSC માં અભ્યાસ કરતો હતો ત્યારે1976-77 માં લખેલ.ત્યારે ગુજરાત નાં ગામડાઓમાં લાઈટ હજું પહોંચી નહોતી. અમે બધા મિત્રો રાત્રે ફાનસ નાં અજવાળે વાંચતા. મને રાત્રે મોડે સુધી વાંચવા કરતાં વહેલી સવારે વાંચવાનું વધારે પસંદ હતું.તેનું કારણ એ હતું કે વહેલી સવારે વાતાવરણ શાંત હોય.આપણે તરો તાજા અને સ્ફૂર્તિથી ભરેલા હોઈ.વાતાવરણ જ આપણને કાંઈક નવું કરવાની પ્રેરણા આપે. કલ્પના નાં ઘોડા ને જાણે કે પાંખો ફૂટે. તમે જે...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો