પોસ્ટ્સ

2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આધ્યાત્મિકતા આસ્થા ના ફાયદા : adhyatmikta astha thi thata fayda

  આધ્યાત્મિકતા આસ્થા થી શું લાભ થાય ? વિશ્વ ભરમાં કોઈ પણ દેશ માં વસતાં લોકો મોટે ભાગે આધ્યાત્મિક ભાવના ધરાવતા હોય છે.તેઓ પોત પોતાના ધર્મો પ્રમાણે આસ્થા ધરાવતા હોય છે. બહુ જૂજ લોકો જ નાસ્તિક હોય છે. આધ્યાત્મિકતા થી શુ ફાયદા થાય ? આધ્યાત્મિક ભાવના આસ્થા ભરાવતાં લોકો ને ઘણાં બધા ફાયદા થાય છે જેમ કે. 1 આધ્યાત્મિકતા ધરાવતા લોકો ની માનસિક શાંતિ સારી હોય છે. 2 મુશ્કેલી નાં સમયે તેઓની આધ્યાત્મિક ભાવના તેઓને મુશ્કેલ પરિસ્થિતિ નો સારી રીતે સામનો કરવા માં મદદરૂપ થાય છે 3 આધ્યાત્મિક ભાવના ધરાવતા લોકો ખોટું ,હીન,અધમ કૃત્ય કામ કરતાં ખચકાટ અનુભવે છે તેથી સરવાળે સુખી થાય છે 4 તેઓ કોઈ પણ બાબતમાં જતું કરવાની ભાવના ધરાવતાં હોય છે તેથી ખોટા કજિયા કંકાસ કે મારપીટ થી દુર રહે છે તેને કારણે ઉદભવતી બિન જરૂરી પરિસ્થિતિ નો સામનો નથી કરવો પડતો. 5 પોતાનાં પુરૂસાર્થ અને ભાગ્ય પ્રમાણે પ્રમાણે થતી આર્થિક આવક માં જ સંતોષ માને છે તેથી સુખી હોય છે. 6 ઓછી આવકમાં પણ કરકસર કરી ગુજરાન ચલાવે છે ને સંતોષ માને છે. 7  તેઓ સમાજ નાં નીતિ નિયમોનું પાલન કરતાં હોય છે તેથી સમાજ,દેશ માટે પણ તેઓ ઉપયોગી થાય છે. ઉપર દર્શવ્યા સિવ...

તંદુરસ્તી માટે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ ? : Droj ketlu pani pivu joie

 તંદુરસ્તી જાળવવા માટે આપણે કેટલાં પ્રમાણમાં  પાણી પીવું જોઈએ ? આપણાં શરીરમાં  70 ટકા પાણી નો ભાગ છે આના પરથી જ પાણીનું મહત્વ સમજાય જાય છે. માણસ ખોરાક વિના ઘણાં દિવસો સુધી ચલાવી શકે પરંતુ પાણી વિના માંડ એકાદ દિવસ પસાર કરી શકે. શરીર માં પાણીનું પ્રમાણ ઘટવા થી ચક્કર આવવા, ગળું સુકાવું સોસ પડવો,શરીરમાં કળતર થવી,નબળાઈ લાગવી,ધુંધળું દેખાવું,બેચેની રહેવી જેવા અનેક લક્ષણો જોવા મળે છે. અપૂરતું પાણી પીવાથી કબજિયાત,urinary Track નાં રોગો જેવાકે બળતરા,રસી થઈ જવી,ચેપ લાગવો વિગેરે. શરીર માં પાણી નું યોગ્ય પ્રમાણ ન જળવાય તો પેટનો દુઃખાવો તેમજ બ્લડપ્રેશર પર પણ અસર કરે છે. આમ ઘણી બધી રીતે અપૂરતું પાણી પીવાથી  સમસ્યાઓ ઉદભવે છે. આપણે આરોગ્ય તંદુરસ્તી જાળવવા કેટલાં પ્રમાણમાં પાણી પીવું જોઈયે ? આપણે શરીર ની તંદુરસ્તી જળવાય રહે તે માટે પૂરતાં પ્રમાણમાં પાણી પીવું જોઈએ.કેટલું પાણી પીવું જોઈએ તે જોઈએ તો આપણે ઋતુ પ્રમાણે અલગ અલગ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.શિયાળા, ચોમાસા દરમ્યાન ઠંડા, ભેજવાળા હવામાનને કારણે શરીર ને ઓછા પાણી ની જરૂર પડે છે.આ ઋતુમાં આપણે  એટલું પાણી પીવું જોઈએ જેથી ચયાપચયન...

ડાબે પડખે સુવાનાં ફાયદા : dabe padshe suva na fayda

 આપણે ડાબા પડખે શું કામ સૂવું જોઈએ  ડાબે પડખે સુવા નાં ફાયદા સુવાની સાચી રીત કઈ ? આપણા ભારત દેશમાં હજારો વર્ષોથી લોકો આયુર્વેદ  માં બતાવ્યા પ્રમાણે નું જીવન જીવતા આવ્યા છીએ. તંદુરસ્ત જીવન જીવવા માટે ની તમામ બાબતો વિશે આયુર્વેદમાં વર્ણન છે. આપણા શરીર માટે ઊંઘ અતિ મહત્વ ધરાવે છે.પૂરતી ઊંઘવા થીં શરીર ને ઘસારો લાગતો નથી અને શરીર સ્ફૂર્તિ વાળું અને તાજું માજુ રહે છે  આપણે કેવી રીતે સૂવું જોઈએ ? સુવા અંગે નીચે ના આયુર્વેદિક પંક્તિઓ જુઓ, "  ઊંધો સુવે અભગયો,ચિત્તો સુવે રોગી,     ડાબે તો સૌ કોઈ સૂયે,જમણે સૂયે જોગી. "  આ પંક્તિ પણ જુઓ "આંખે ત્રિફળા દાંતે લુણ,                     પેટ ન ભરીએ ચારે ખૂણ, જમી ડાબે પડખે સુવે ,                     વૈદ ન તેની નાડી જુએ" આમ આયુર્વેદ નું કહેવું છે કે આપણે ડાબા પડખે સૂવું જોઈએ.જમ્યા બાદ અચૂક ડાબે પડખે સૂવું જોઈએ. ડાબા પડખે સૂવાથી પેટ નાં પાચન તંત્ર નાં બધા અવયવો આરામથી ખોરાક પચાવવા નું કામ કરે છે. ખાધેલાં ખોરાકનું પૂરતા પ...

ચંદ્ર ને સૌ ચાંદા મામા કેમ કહે છે ? : chandra ne chanda mama kem kahe chhe

ચંદ્ર ચાંદા મામા તરીકે કેમ ઓળખાય છે ? ચંદ્ર આપણી પૃથ્વી નો ઉપગ્રહ છે.તે પૃથ્વીથી ઘણોજ નજીક આવેલ છે.ચંદ્રનો પ્રકાશ શીતળ શાંત અને અમૃત સમાન છે. પૂનમ ની ચાંદની રાતે ચાંદ સોળે કળાએ ખીલે છે. તેની ચાંદની અંધકાર ને દૂર કરી પ્રકાશ આપે છે. ધરતી ઉપર શીતળતા ફેલાવે છે.દરિયામાં પણ પૂનમ ની રાતે ભરતી આવે છે. તેથી ચંદ્ર અને પૃથ્વી નો ગાઢ નાતો છે. ચંદ્ર નો મહિમા શાસ્ત્રો,પુરાણો,લોકગીતો,વાર્તાઓ  અને ફિલ્મોમાં ખૂબ વર્ણવેલો છે.  પૃથ્વી ને આપણે ભારત દેશમાં ધરતી માતા તરીકે ઓળખીએ છીયે .ચંદ્ર એક ભાઈ ની જેમ ધરતીમાતા નાં અંધકાર રૂપી દુઃખનો નાશ કરી અમૃત સમાન શીતળતા ધરતી પર ફેલાવે છે.આપણાં માં કહેવત છે કે " મામાનું ઘર કેટલે ,દીવો બળે એટલે " બીજી રીતે કહીયે  તો આપણે બધા ધરતી માતા નાં સંતાનો છીયે અને ચંદ્ર ધરતીમાતા નાં ભાઈ સમાન છે એટલે એ નાતે ચંદ્ર  આપણા મામા ચાંદા મામા છે.  આવી માન્યતા ને કારણે આપણાં પુર્વજો ચાંદા ને ચાંદા મામા તરીકે ઓળખાતા આવ્યા છે. આપણાં ઘણાં બધાં વ્રતો અને તહેવારોમાં ચાંદા મામા  ને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કડવા ચોથ ને દિવસે ચાંદા મામા નાં દર્શન કરીને વ્રત પ...

વજ્રાસન ક્યારે કરવું જોઈએ ? :Vajrasan na fayda

 વજ્રાસન ક્યારે અને કેમ કરવું જોઇએ? ભારત નાં ઋષિ મુનિયોએ હજારો વર્ષ પહેલાં માનવજાતે કેવું જીવન જીવવું જોઈએ તે માટે આયુર્વેદ ની રચનાં કરેલ છે. તેમાં અષ્ટાંગ યોગ અને naturopathy તમામ બાબતો સમાવિષ્ટ કરેલ છે .આપણી ઋષિ પરંપરા પ્રમાણે આચરણ કરીયે તો 100 વર્ષ જીવન પર્યન્ત તંદુરસ્ત જીવન જીવી શકીયે. અષ્ટાંગ યોગ અને પતંજલિ ઋષિએ સૂચવેલ ઘણાં બધાં યોગાસનો થી આપણે સ્વસ્થ્ય જીવન જીવી શકીયે.તેમાંનું એક છે વજ્રાસન. વજ્રાસન કરવાથી શરીર વજ્ર જેવું મજબૂત થાય તેથી તેને વજ્રાસન કહેવાય છે. વજ્રાસન કરવાનો સૌથી સારો સમય ભોજન બાદ સૂચવેલ છે. ભોજન ગ્રહણ કર્યા બાદ આપે15 - 20 મિનિટ સુધી વજ્રાસન માં બેસવાનું છે. આમ કરવાથી આપે લીધેલ ભોજન સારી રીતે પચી જાય છે અને શરીરમાં અવશોષિત થઈ રક્ત,માણસ,અસ્થિ,શક્તિ પેદા કરવામાં સહાય ભૂત થાય છે.આમ વજ્રાસન થી ઘણાં બધાં ફાયદા થાય છે. આપ પણ જરૂર ભોજન બાદ વજ્રાસન કરી તંદુરસ્ત જીવન જવજો. આશા રાખું છું કે આ Jankari આપનેઉપયોગી થશે અને આપ પણ વજ્રાસન નું મહાત્મ્ય સમજી ગયા હશો.આવી અન્ય Gujarati Jankari માટે મારા બ્લોગ Aapni Jankari ની મુલાકાત લેવા વિનંતી. ધન્યવાદ

હાય મચ્છુ : Hay Machhu

છબી
 હાય મચ્છુ  મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો ત્યારનું વર્ણન મોરબી,ગુજરાત માં આવેલ મચ્છુ ડેમ 1979 80 માં તૂટ્યો હતો અને  મોરબી અને નીચાણવાળા ગામોના હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને જાનમાલની ભારે ખાના ખરાબી થઈ હતી.  મોરબી મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે મારા પિતાજી એ રચેલ કાવ્ય ,,,હાય મચ્છુ ,,,  હું અત્યારે મારા બ્લૉગ મારફતે share કરી રહ્યો છું. " હાય મચ્છુ "   કાવ્ય  ની ફોટો કોપી આશા રાખું છું કે આપને કાવ્ય રચના પસંદ પડી હશે. હું Aapni Jankari Blog મારફતે Blogging,SEO setting,kavita,True Story,Jankari, Culture  જેવા વિષયોમાં Jankari Gujarati Ma  શેર કરું છું, ધન્યવાદ

પાણી પીવા માટે ઉપયોગી ટિપ્સ: pani piva mate upyogi tips

 આપણે કેવું અને કેટલું પાણી પીવું જોઈએ પાણી પીવા માટે ઉપયોગી ટિપ્સ નમસ્કાર, પાણી માનવ જીવન અને સજીવ સૃષ્ટિ માટે જીવનદાતા અનિવાર્ય કુદરતી સ્ત્રોત છે.એટલે તો કહેવાય છે "જળ એજ જીવન છે" ધરતી માતાની ગોદમાં પથરાયેલી હરિયાળી, રંગબેરંગી ફૂલો ની સુંદરતા અને મહેક બધુંજ પાણી ને આભારી છે. આપણે તંદુરસ્તી માટે પૂરતાં પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવા થી ઘણાં બધા રોગો થી બચી શકાય છે. પાણી પીવા માટે ની ટિપ્સ પીવાનું પાણી શુદ્ધ હોવું જોઈએ તેમાં પૂરતા પ્રમાણમાં માનવ શરીર માટે જરૂરી Meanrals ખનીજો નું પ્રમાણ હોવું જોઈએ જો આપ RO નું પાણી પીતા હો તો યોગ્ય TDS જળવાવા જોઈએ સવાર માં ઉઠી વાસી મોઢે 2 ગ્લાસ પાણી પીવું જોઈએ તળાવ સરોવર નું કે નળ માં આવતું પાણી પીતા હો તો શુધ્ધતા ની ખાતરી કરી અથવા શુદ્ધ કરી પીવું જોઈએ. ભોજન પછી પાણી પીવા નો આયુર્વેદ માં નિષેધ છે. Urinary Track, મેં વધારે પ્રમાણમાં પાણી પીવાથી રાહત થાય છે ઉનાળામાં ફ્રીજ નાં પાણી ને બદલે માટી ના ગોળા નું ઠંડુ પાણી પીવું જોઈએ અપૂરતું પાણી પીવાથી કબજિયાત અને યુરિન ની તકલીફ થઈ શકે છે અપૂરતું પાણી પીવાથી શરીરમાં dihydration પ...

આસાનીથી ફ્રી બ્લોગ બનાવો : Free Blogger Blog banavo: Jankari Gujarati Ma

Blogger માં ફ્રી blog બનાવો આસાનીથી Free બ્લોગ કેવી રીતે બનાવશો નમસ્તે મિત્રો મારાં બ્લોગ Aapni Jankari Blog માં આપનું સ્વાગત છે.આપણે Gujarati ભાષાના વધારેમાં વધારે યુવાન Blog બનાવે તે માટે હું પ્રયત્નો કરું છું. અને મારા બ્લોગ પર Jankari Gujarati Ma શેર કરું છું. તો આજ તમે પણ તમારો પોતાનો blog મફત માં બનાવો અને Gujarati Blog Ma તમારો ફાળો આપી પ્રચાર કરો.               શું મિત્રો તમને ખબર છે આપણે આપણો પોતાનો Blog એક પણ પૈસો ખર્ચ્યા વિના બનાવી શકાય છે. આપણે રહ્યા ગુજરાતી જ્યાં બિન જરૂરી ખર્ચ થાય ત્યાં હજાર વાર વિચાર કરીએ. પરંતુ Blog સાવ મફતમાં બનાવી શકાય  છે અને તે પણ ચપટી વગાડતાં આસાનીથી બનાવી શકાય છે. Blogger અને wordpress પર આપણે ફ્રી Blog account બનાવી શકીએ છીએ, create કરી શકીયે છીએ. તો ચાલો તમને Blogger પર ફ્રી Ma Blog કેવી રીતે બનાવવો તેની આસાન સરળ Jankari Gujarati Ma સ્ટેપ બાય સ્ટેપ આપું છું.તો તૈયાર થઈ જાવ ફ્રી બ્લોગ બનાવવા માટે. Step 1 Google Search ખોલી Blogger.com લખો Step 2 Blogger. com પર ક્લિક કરો Step 3 હવે blogger નું home Page...

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma

છબી
ગામડાં માં સવાર કેવી હોય ? Gamda ma savar, Morning in Village હું અહીંયા મારા blog Aapni Jankari Blog દ્વારા Jankari Gujarati Ma શેર કરું છું. ગુજરાત માં blog નો વ્યાપ વધુ થાય તે માટે પ્રયાસ કરું છું. મારા પિતાજી એ તેઓની કિશોરાવસ્થામાં એટલે કે 1977 થી  1982  ના પાંચ વર્ષ ના ગાળા માં જે કાવ્ય રચના કરેલ છે તે આજે હું Aapni Jankari Blog ના માધ્યમ થી share કરી રહ્યો છું. તો ચાલો  પપ્પા ની કાવ્ય રચનાઓ જોઈએ તેમના પોતાના જ શબ્દોમાં.    " મને નાનપણથી સાહિત્યમાં રસ છે. મેં પણ થોડી કાવ્ય રચના કરેલ છે. જે નીચે મુજબ છે.     મેં મારી પ્રથમ કાવ્ય રચના જ્યારે હું ધોરણ10 SSC માં અભ્યાસ કરતો હતો ત્યારે1976-77 માં  લખેલ.ત્યારે ગુજરાત નાં ગામડાઓમાં લાઈટ હજું પહોંચી નહોતી. અમે બધા મિત્રો રાત્રે ફાનસ નાં અજવાળે વાંચતા. મને રાત્રે મોડે સુધી વાંચવા કરતાં વહેલી સવારે વાંચવાનું વધારે પસંદ હતું.તેનું કારણ એ હતું કે વહેલી સવારે વાતાવરણ શાંત હોય.આપણે તરો તાજા અને સ્ફૂર્તિથી ભરેલા હોઈ.વાતાવરણ જ આપણને કાંઈક નવું કરવાની પ્રેરણા આપે. કલ્પના નાં ઘોડા ને જાણે કે પાંખો ફૂટે. તમે જે...

Spiritual quote: सरस्वति वंदना -Saraswati Vandana Prarthana Kevi Rite Karvi

Hindi में blog कैसे लिखे        आज कल hindi में blog लिख़ने कि शुरुआत हो चुकी है। कई लोग अपने ब्लॉग hindi में publish कर रहे है जो भारत की महत्ता बता रहा है। तो चलो हम सभी भी hindi और अपनी मातृभाषा में blog लिखे ।        हालांकि google adsense मे आपका blog monitize कराना है तो भारतीय indic language में सिर्फ hindi और दो तीन दुसरी भाषा ही aprove होती है।में gujarati भाषा में blog लिखना चाहता हूं पर gujarati language adsense suport नहीं करता है।आप Gujarati में blogging कर सकते है पर monitize नहीं कर सकते।मैने इसीलिए hindi में blog लिख़ने का तय किया।तो चले भारतीय परंपरा अनुसार हम विद्या की देवी सरस्वति कि वंदना करलें।       "या कुन्देन्दु तुषार हार धवला,        या शुभ्र वस्त्रा वृता                या विणा वर दंडित मंडित सुरकला,                 या स्वेत पद्मासना,                  या ब्रह्...

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

છબી
જબ બા : ખેડૂત ની દિકરી ની કરૂણ કહાણી                      જબ બા ગુજરાત રાજ્ય માં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા Ghantila માં એક મધ્યમ વર્ગ ના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા. જેઓને ગામ લોકો લાડથી ગાંડુબાપા નાં નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્નિ દિવાળી બા ને લાડ થી દિવાળી માં તરીકે માનથી બોલાવતા.         આમ તો ગાંડુબાપા નું ખોરડુ તેઓની ત્રણ પેઢી થી ઞામમાં આદર ભાવથી જાણીતું છે.ગાંડુબાપા ના પિતાજી ચતુરબાપા અને પિતામહ જસમત બાપા. જસમત બાપા ના સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, ગામમાં જસમત બાપા ગામના પંચ માં સૌથી મોભી હતાં અને ગામમાં તેઓની સારી નામનાં હતી, ગામલોકો તેઓનું માન જાળવતા. ત્યારે Nava Ghantila ગામ જસમત પટેલ નું Ghantila તરીકે ઓળખવામાં આવતું હતું.     ગાંડુબાપા ને સંતાનોમાં સૌથી મોટી દિકરી હતી જેનું નામ જબુબેન હતું.જબુબેન નો જન્મ આશરે 1950 ની સાલમાં થયો હતો. ગામમાં બાપાનું ખોરડુ પેઢીઓ થી માણસાઈ અને સન્માન ની દ્રષ્ટિએ મોખરે.ગામ લોકો કહેતાં કે ગાંડુબાપા નાં ઘરનું માથું મોટું છે. માથું...

શ્રી ગજાનન ગણેશજીની આરાધના - Gajanan Ganesh ni Puja Archna

છબી
વિઘ્ન વિનાયક શ્રી ગણપતિ      ગણપતિ વંદના :  " દુન્દાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ  પ્રથમ પહેલાં સમરીયે ગૌરી પુત્ર ગણેશ." "નંદ ગિરિજાનંદ ની પ્રથમ લાગુ પાય, સરસ્વતિ માં દિલે વસો પૂર્ણ કરીને કૃપાય."            ગુજરાતમાં મંગલ કાર્ય નો પ્રારંભ શ્રી ગજાનન ગણપતિ ની આરાધના કરી શરૂ કરવામાં આવેશે.             ધાર્મિક પ્રસંગ કે કાર્યક્રમ હોય, સામાજિક કે આપણો પોતાનો શુભ પ્રસંગ હોય ત્યારે શ્રી ગજાનન ગણનાયક ગણપતિ નિ પૂજા થી જ શુભ શરૂઆત કરવામાં આવે છે.          લગ્ન નું આયોજન હોય કે દીકરી દીકરા ની સગાય નો શુભ અવસર હોય ત્યારે ઉમા મહેશ્વર પુત્ર શ્રી ગણેશ ની પૂજા અર્ચના સૌ પ્રથમ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે પ્રથમ ગણપતિ સ્થાપન કરવામાં આવેશે જેમાં એક શુશોભીત લાકડાનાં બાજઠ પર પાંચ અનાજ નાં સાથિયા બનાવવામાં આવેશે, ચોખા મગ અને કઠોળ ની પાંચ ઢગલી કરવામાં આવે છે. તેના ઊપર લાકડા ના શ્રી ગણપતિ ની નાની મૂર્તિ પધરાવવામાં આવે છે.       ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના પહેલાં ...

Global Gujarati Gujlish :ગ્લોબલ ગુજરાતી ગુજલીશ

છબી
 Tame Gujarati so to aa article Tamara mate chhe. Gujarat Gujarati ane Gujlish ગુજરાત ગુજરાતી અને ગુજલીશ       Kem so mitro,majama ne ?      Chalo aaje  Aapni Gujarati Language ni Jankari ane thodi  Gujlish vise charcha kariye.        Garvi Gujarat na aapne Gujarati. Sant shura ane s a tiyo ni bhumi.Sorath, Kathiyawad, Saurashtra na aapne vasi.Gir taleti, Girnar, Damodar Kund j i ya Narsi Maheta jeva bhakt kavi pakya.Gandhi ane Sardar Patel jeva Bharat Ratno ni bhumi.Dwarkadhis Krushna ane Sudama ni bhumi.Bhakt Bhagavan ane Bhakti ,Divotion, Ni bhumi. Jiya Mansay na diva pragte, sadavrat chale, khavravine khay te Aapni sanskruti, Cultur.jeno vishva ma joto na jade Eva aapane Gujarati. #  Global Gujarati : Gujlish     Gujarati language bolva vala loko ni Sankhya Gujarat purti mryadit chhe. Gujarati loko e desh videsh ma dhandha rojgar ma namna melvel chhe. teo tiya ghar ma...