સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm
મારુ જીવન એજ મારો સંદેશ : ગાંડુબાપા ગાંડુબાપા નું જીવન ચરિત્ર, Biography કર્મ એજ ધર્મ સત્ય ઘટના પિતૃ દેવો ભવ:ગાંડુબાપા ગુજરાત રાજ્ય માં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા Ghantila માં એક મધ્યમ વર્ગ ના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા. જેઓને ગામ લોકો લાડથી ગાંડુબાપા નાં નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્નિ દિવાળી બા ને લાડ થી દિવાળી માં તરીકે માનથી બોલાવતા . માતૃ દેવો ભવ : દિવાળી માં આમ તો ગાંડુબાપા નું ખોરડુ તેઓની ત્રણ પેઢી થી ઞામમાં આદર ભાવથી જાણીતું છે.ગાંડુબાપા ના પિતાજી ચતુરબાપા અને પ્રપિતા મહ જસમત બાપા. જસમત બાપા ના સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, ગામમાં જસમત બાપા ગામના પંચ માં સૌથી મોભી હતાં અને ગામમાં તેઓની સારી નામનાં હતી, ગામલોકો તેઓનું માન જાળવતા. ત્યારે Nava Ghantila ગામ જસમત પટેલ નું Ghantila તરીકે ઓળખવામાં આવતું હતું. ગાંડુબાપા ના બાળપણ નો ...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો