પોસ્ટ્સ

ઑક્ટોબર, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઉગતો સૂર્ય લાલ કેમ દેખાય છે? Why rising sun apear red

 સૂર્યોદય સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો કેમ દેખાય છે ? Why sun rising and sun set appear red ? સૂર્ય આપનો જીવન દાતા છે.સૂર્ય વિના જીવ સૃષ્ટિ નાશ પામે.આપણી પૃથ્વી પણ સૌરમંડલ સૂર્યમાળા નો એક ગ્રહ છે. સૂર્ય નાં ઘણાં બધાં નામો છે જેમ કે સૂર્ય,રવિ, ભાનું, આદિત્ય નારાયણ,સુરજ,ભાણ, દિનકર, ભાસ્કર,દિવાકર,પ્રભાકર વિગેરે. સૂર્ય ઉગે ત્યારે,સૂર્યોદય વખતે અને જ્યારે આથમે ત્યારે,સૂર્યાસ્ત વખતે લાલ દેખવાનું કારણ એ છે કે પૃથ્વી પર નાં વાતાવરણમાં ઘણાં પ્રકારનાં ધૂળ નાં રજકણો,ધુમાડા અને વાયુઓ નું આવરણ આવેલું હોય છે .વળી સૂર્યાસ્ત વખતે સૂર્યનાં કિરણો ઘણાં ત્રાંસા હોય છે તેથી તેનો પ્રકાશ ઝાંખો હોય છે અને આપણે નરી આંખે જોઈ શકાય છે. વાતાવરણ નાં અવરોધ અને સૂર્ય પૃથ્વી નું મિલન એટલે ક્ષિતિજ પાસે પહોંચેલ સૂર્ય આપણ ને લાલ red રંગનો દેખાય છે. *આરોગ્ય માટે ગુણકારી   વહેલી સવારે કોમળ સૂર્ય નો તડકો ખુલ્લા શરીર પર પડવાથી આપણું શરીર વિટામિન ,D, બનાવે છે. સૂર્ય વિટામિન, D, નો વિપૂલ સ્ત્રોત છે. પશ્ચિમ નાં દેશોમાં સૂર્ય પ્રકાશ લેવાં લોકો દરિયાનાં બીચ પર ખુલ્લું શરીર રાખી કોમળ સૂર્ય પ્રકાશ માં આનંદ માણે છે અને vi...

અતિ ભોજન લેવાથી શું થાય ? :Ati bhojan thi su thay

 અતિ ભોજન લેવું સારું છે ? વધારે પડતું અતિ ભોજન લેવાથી આરોગ્ય પર શું અસર થાય ? *અતિ સર્વત્ર વ્રજયેત" આ સંસ્કૃત ભાષા ની કહેવત આ કહેવત ઘણું બધું કહી જાય છે. અતિ એટલે કે વધારે પડતું. કોઇ પણ વસ્તુ નો અતિરેક હાની કારક હોય છે. તેથી ગુજરાતી ભાષા માં પણ કહેવત છે કે "અતિ ની ગતિ નહીં". વધારે પડતું ભોજન. વધારે પડતાં ઉપવાસ, વધારે પડતાં કાલ્પનિક વિચારો, વધું પડતી ઊંઘ, વધુ પડતાં ઉજાગરા, અતિ પરિશ્રમ, વધું પડતું બેઠાડું જીવન તમામ નો અતિરેક હાની પહોંચાડે છે. આપણા સમાજમાં માન્યતા છે કે વધુ ભોજન લેવાથી શરીર સારું થાય છે.તંદુરસ્તી સારી રહે છે. આ માન્યતા ખોટી છે. આપણાં શરીરને જેટલું અનુકૂળ આવે તેટલું જ માફકસર ભોજન લેવું જોઈએ. તેનાથી એક કોળીયો ભોજન વધારે લેવું આયુર્વેદ નાં મત અનુસાર  શરીર માટે નુકસાન કારક છે. Health માટે દરરોજ માફકસર નિયમિતતા જાળવી ભોજન લેવાથી શરીર પર તેની સાનુકુલ અસર જોવા મળે છે. ભોજન કેવી રીતે કરવું જોઇએ  આપણા આયુર્વેદ નાં શાસ્ત્રો મુજબ માણસે સાત્વિક એટલે કે અતિ તીખો, ખારો, ખાટો, તામસી ખોરાક લેવાથી બચવું જોઇએ. જેથી health આરોગ્ય સારું રહે છે.દરોજ નાં ખોરાકમાં દાળ ભાત,કઠોળ, ...